આ વિભાગ તમને ગ્રામીણ જીવનનો ખ્યાલ આપે છે. એ તમને તેઓ ક્યા રહે છે, તેમની સામાન્ય માન્યતાઓ અને સાંસ્ક્રુતિક જીવનનુ વર્ણન કરે છે. તે તમને જન્મ - મરણની ધાર્મિક વિધિઓ, લગ્નના રીતિરિવાજો, તહેવારો અને તેમના જીવન પ્રત્યેના સામાન્ય વિચારો વિશે જાણકારી આપશે. આદિવાસી આહાર વિશે લખવાનો પ્રયત્ન પણ કરવામા આવેલો છે.